Jagdish Limbadiya
હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.
મહિલાઓ માટે 10 સૌથી મોટી સરકારી યોજનાઓ | Mahila Yojana Gujarat | Government Schemes
શું તમે આ તક ગુમાવી રહ્યા છો? મહિલાઓને સશક્ત બનાવતી ૧૦ શક્તિશાળી સરકારી યોજનાઓ...
જાપાન સરકારની LOTUS પ્રોગ્રામ 2026: દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની શાનદાર તક
જાપાન સરકારે ભારતીય વિદ્યાર્થીઓ અને રિસર્ચર્સ માટે LOTUS પ્રોગ્રામ 2026 ની જાહેરાત કરી છે. જેમાં 1000 યુવાનોને જાપાનમાં રિસર્ચ માટે દર મહિને આશરે ₹1.4 લાખનું સ્ટાઈપેન્ડ અપાશે
1 એપ્રિલ 2026 થી બદલાતા 15 મોટા નિયમો: જાણો તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર શું અસર થશે?
નવું નાણાકીય વર્ષ એટલે નવા બદલાવો. 1 એપ્રિલ 2026 થી દેશમાં 15....
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: જમીનની વારસાઈ નોંધણી હવે માત્ર ₹300 માં! સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે, જેમાં તેઓ જંત્રી આધારિત ઊંચી સ્ટેમ્પ ડ્યુટીના બદલે માત્ર રૂ. ૩૦૦ ના ટોકન દરે વારસાઈ જમીનમાં ફેરફાર કરી શકશે. આ નિર્ણયથી રાજ્યના આશરે ૨૦ લાખ નાના અને સીમાંત ખેડૂતોને સીધો ફાયદો થશે. આનાથી કાયદેસર દસ્તાવેજ બનશે, બેંક લોન સરળ બનશે અને પારિવારિક
સુગમ ડિજિટલ ગુજરાત: ઘરે બેઠા હવે મળશે 20 સરકારી સેવાઓ, જાણો સંપૂર્ણ માહિતી
સુગમ ડિજિટલ ગુજરાત યોજના હેઠળ જાતિ પ્રમાણપત્ર, આવક પ્રમાણપત્ર, રેશન કાર્ડ સહિત 20 સેવાઓ ઘરે બેઠા મેળવો. જાણો સંપૂર્ણ માહિતી, ફાયદા અને ઓનલાઈન અરજી પ્રક્રિયા.
ગુજરાત UCC બિલ 2026: લગ્ન, છૂટાછેડા અને લિવ-ઈનના નવા નિયમોની સંપૂર્ણ માહિતી
ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલ સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC) 2026 ની મુખ્ય જોગવાઈઓ
1 એપ્રિલથી પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર: જાણો હવે કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે
1 એપ્રિલ 2026થી પાન કાર્ડ (PAN Card) બનાવવાના નિયમો બદલાવા જઈ રહ્યા છે. હવે અલગ-અલગ ડોક્યુમેન્ટ્સની જરૂર નહીં પડે, માત્ર આધાર કાર્ડથી જ પાન કાર્ડ બની શકશે. સંપૂર્ણ માહિતી માટે આ બ્લોગ પોસ્ટ વાંચો.
ઈનામી જમીનોના નવા નિયમો 2026 – 20% જંત્રીમાં માલિકી હક્ક (સંપૂર્ણ માહિતી)
ઈનામી જમીન નવા નિયમો 2026 - ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી 2026ના રોજ ઐતિહાસિક ઠરાવ કરીને 20% જંત્રીમાં માલિકી હક્ક આપવાની જાહેરાત કરી.







