ગુજરાત સરકારની મોટી જાહેરાત! મફત પ્લોટ યોજનામાં 5 ગણો વધારો, જાણો કોને મળશે લાભ

મફત પ્લોટ યોજના 2026 માટે ગુજરાત સરકારે પ્લોટ વિકાસ સહાયમાં 5 ગણો વધારો જાહેર કર્યો દર્શાવતું બેનર

ગુજરાત સરકારની મોટી જાહેરાત! મફત પ્લોટ યોજનામાં 5 ગણો વધારો, હવે મળશે વધુ સહાય

સરકાર દ્વારા ઘરવિહોણા અને આર્થિક રીતે નબળા પરિવારોને ઘરનું સપનું સાકાર કરવામાં મદદરૂપ બનતી મફત પ્લોટ યોજનામાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આ યોજનામાં મળતી સહાયમાં નોંધપાત્ર વધારો જાહેર કર્યો છે. હવે પ્લોટ વિકાસ માટે મળતી સહાય અગાઉ કરતાં 5 ગણી વધારી દેવામાં આવી છે, જેના કારણે હજારો લાભાર્થી પરિવારોને સીધો લાભ મળશે. આ નિર્ણયથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા ગરીબ પરિવારો માટે ઘર બનાવવું વધુ સરળ બનશે.

મફત પ્લોટ યોજનામાં શું બદલાયું?

ગુજરાત સરકારે યોજનાના બે મુખ્ય લાભોમાં વધારો કર્યો છે.

યોજના અગાઉની સહાય નવી સહાય
પ્લોટ વિકાસ સહાય ₹1,000 પ્રતિ પ્લોટ ₹5,000 પ્રતિ પ્લોટ
અસમતળ જમીન સમતળ કરવા ₹50,000 પ્રતિ હેક્ટર ₹2,00,000 પ્રતિ હેક્ટર

આ સુધારાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક પ્લોટ વિકસાવવાનું કામ વધુ સરળ અને ઝડપથી થઈ શકશે.

I-Khedut પોર્ટલ 2026: ગુજરાતના ખેડૂતો માટે 10 નવી સરકારી યોજનાઓ અને સબસીડી

i-khedut-portal-2026

વર્ષ 2026 ગુજરાતના ખેડૂતો માટે ઘણી નવી તકો લઈને આવ્યું છે. આજે આપણે ‘આઈ-ખેડૂત’ (i-Khedut) પોર્ટલ પર આવેલી એવી ટોપ 10 નવી યોજનાઓ વિશે વાત કરીશું, જે સાચા અર્થમાં ગુજરાતની ખેતીનું ચિત્ર બદલી શકે છે. તો ચાલો, વિગતવાર સમજીએ.

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026: ₹1.70 લાખની સહાય અને નવા નિયમો

Pandit Deendayal Upadhyay Awas Yojana 2026 Gujarat - Mankan Sahay Yojana

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશેની સૌથી લેટેસ્ટ અને સાચી માહિતી મેળવીશું. જો તમે ગુજરાતના વતની છો અને તમારું પોતાનું પાકું મકાન બનાવવા માંગો છો, તો સરકાર તમને ₹1,70,000 (એક લાખ વીસ હજાર) ની સહાય આપે છે.

સાત ફેરા સમૂહલગ્ન યોજના: નવદંપતીઓને મળશે ₹12,000 ની સહાય, જાણો સંપૂર્ણ વિગતો

સાત ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ ₹12,000 ની સહાય - ગુજરાત સરકારની યોજના

સાત ફેરા સમૂહલગ્ન યોજના: ગુજરાત સરકાર દ્વારા સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા નવયુગલને ₹12,000 અને આયોજક સંસ્થાને ₹3,000 ની સહાય આપવામાં આવે છે. ₹6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો આનો લાભ લઈ શકે છે.

ગુજરાતમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજનામાં રજીસ્ટ્રેશન માટે પોર્ટલ પુન: ખુલ્લું મુકાયુ.

Gyan Sadhana Scholarship

ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેનું પોર્ટલ ફરી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. મેરિટમાં હોવા છતાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ 15 જાન્યુઆરી, 2026 સુધી