Jagdish Limbadiya
હું Jagdish Limbadiya, છેલ્લા 5 વર્ષથી Article Writing ( Bloging ) અને Social Media સાથે સંકળાયેલ છુ. મારી અભિરુચિ સમાચાર, સરકારી યોજના, ઉપયોગી માહિતી, રસપ્રદ લેખો, વીડિયો અને ઘણું બધું જાણવાનો સાચી અને સચોટ વાસ્તવિક માહિતી આપવાનો છે.
સાત ફેરા સમૂહલગ્ન યોજના: નવદંપતીઓને મળશે ₹12,000 ની સહાય, જાણો સંપૂર્ણ વિગતો
સાત ફેરા સમૂહલગ્ન યોજના: ગુજરાત સરકાર દ્વારા સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા નવયુગલને ₹12,000 અને આયોજક સંસ્થાને ₹3,000 ની સહાય આપવામાં આવે છે. ₹6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો આનો લાભ લઈ શકે છે.
જાણો કોણ છે રુબલ નાગી? જેમણે ભારતનું નામ દુનિયામાં રોશન કરી જીત્યો ‘ગ્લોબલ ટીચર પ્રાઈઝ’
"જાણો કોણ છે રુબલ નાગી? જેમણે શિક્ષણ જગતનો નોબેલ ગણાતો 'ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2026' જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. વાંચો તેમની ઝૂંપડપટ્ટીથી આંતરરાષ્ટ્રીય સ્ટેજ સુધીની પ્રેરણાદાયી સફર.
વિદેશથી ભારત આવતા મુસાફરો માટે નવા નિયમો: સોનું, મોબાઈલ અને રોકડ કેટલી લાવી શકાય?
શું તમે પણ વિદેશ પ્રવાસથી પરત ફરી રહ્યા છો? જો હા, તો....
GSSSB ભરતી 2026: હેડ ક્લાર્ક, જુનિયર ક્લાર્ક અને અન્ય ૫૩૭૦ જગ્યાઓ માટે સુવર્ણ તક – જાણો સંપૂર્ણ માહિતી
GSSSB દ્વારા ૫,૩૭૦ જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સ્નાતક ઉમેદવારો ૫ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી OJAS પર ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી સીબીઆરટી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
SHE-Marts યોજના શું છે? SHG મહિલાઓને મળશે પોતાનું બજાર – સરકારની નવી સ્કીમ સમજીએ
SHE-Marts શું છે? મહિલાઓ માટે નવી સરકારી બજાર ક્રાંતિ ભારત સરકાર મહિલાઓને....
Google Pay અને PhonePe યૂઝર્સ માટે મોટા સમાચાર | ફેલ UPI પેમેન્ટ પર હવે બેંક આપશે રોજના ₹100
BI ના નિયમ મુજબ, જો Google Pay, PhonePe કે Paytm માં UPI પેમેન્ટ ફેલ થાય અને ખાતામાંથી પૈસા કપાઈ જાય, તો બેંકે T+1 દિવસમાં રિફંડ કરવું પડે છે. જો નિર્ધારિત સમયમાં પૈસા પરત ન મળે, તો બેંકે ગ્રાહકને વિલંબના દરેક દિવસ માટે ₹100 વળતર ચૂકવવું પડે છે.
UGC New Rules Controversy | વિદ્યાર્થીઓમાં ગૂંચવણ સર્જતા UGC ના નવા નિયમો – સંપૂર્ણ માહિતી
નિવર્સિટીઓમાં જાતિવાદ નાબૂદ કરવા UGC એ નવા કડક નિયમો તો લાગુ કર્યા, પરંતુ તેણે દેશમાં એક નવો જ સામાજિક વિવાદ છેડી દીધો છે. ખાસ કરીને નિયમ 3(C) માં OBC ના સમાવેશ અને મુસ્લિમ જાતિઓના અધિકારો પર ઉઠેલા સવાલોએ એક SDM ના રાજીનામા સુધી વાત પહોંચાડી દીધી છે. શું આ નિયમો
પદ્મ પુરસ્કારનું નામ ‘પદ્મ’ કેમ? 90% લોકોને નથી ખબર આ સાચું કારણ! | તેની પાછળનો આધ્યાત્મિક અર્થ જાણો
પદ્મ પુરસ્કારનું નામ ‘પદ્મ’ કેમ રાખવામાં આવ્યું? જાણો કમળ (પદ્મ)નું ભારતીય સંસ્કૃતિમાં મહત્વ, પદ્મ એવોર્ડનો ઈતિહાસ અને નામ પાછળનો સાચો અર્થ સંપૂર્ણ માહિતી સાથે.











