Indian Economy
ભારતમાં નાણાકીય વર્ષ 1 એપ્રિલથી જ કેમ શરૂ થાય છે? જાણો તેની પાછળનું અસલી કારણ!
ભારતમાં નાણાકીય વર્ષ 1867 થી એપ્રિલથી માર્ચ ચાલે છે. મુખ્યત્વે બ્રિટિશ શાસનની પરંપરા, ભારતની ખેતી (ચોમાસા પછીનો પાક), અને તહેવારોની મોસમમાં હિસાબ રાખવાની મુશ્કેલી ટાળવા આ સમયગાળો નક્કી કરાયો છે. તે સરકારને બજેટ અને દેશના આર્થિક આયોજનમાં સચોટતા જાળવવામાં મદદરૂપ થાય છે.




