Pandit Deendayal Upadhyay Awas Yojana 2026

Pandit Deendayal Upadhyay Awas Yojana 2026 Gujarat - Mankan Sahay Yojana

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026: ₹1.70 લાખની સહાય અને નવા નિયમો

23/02/2026

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશેની સૌથી લેટેસ્ટ અને સાચી માહિતી મેળવીશું. જો તમે ગુજરાતના વતની છો અને તમારું પોતાનું પાકું મકાન બનાવવા માંગો છો, તો સરકાર તમને ₹1,70,000 (એક લાખ વીસ હજાર) ની સહાય આપે છે.