Govt Schemes Gujarat
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026: ₹1.70 લાખની સહાય અને નવા નિયમો
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશેની સૌથી લેટેસ્ટ અને સાચી માહિતી મેળવીશું. જો તમે ગુજરાતના વતની છો અને તમારું પોતાનું પાકું મકાન બનાવવા માંગો છો, તો સરકાર તમને ₹1,70,000 (એક લાખ વીસ હજાર) ની સહાય આપે છે.




