ઈનામી જમીનોના નવા નિયમો 2026 – 20% જંત્રીમાં માલિકી હક્ક (સંપૂર્ણ માહિતી)
ઈનામી જમીન નવા નિયમો 2026 – ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી 2026ના રોજ ઐતિહાસિક ઠરાવ કરીને 20% જંત્રીમાં માલિકી હક્ક આપવાની જાહેરાત કરી.
ઈનામી જમીન નવા નિયમો 2026 – ગુજરાત સરકારે 2 ફેબ્રુઆરી 2026ના રોજ ઐતિહાસિક ઠરાવ કરીને 20% જંત્રીમાં માલિકી હક્ક આપવાની જાહેરાત કરી.
જીવનમાં એવો સમય આવે છે જ્યારે તમને તાત્કાલિક પૈસાની જરૂર હોય છે. પરંતુ ન તો તમારા ખાતામાં પૈસા હોય છે અને ન તો કોઈ સંબંધી તેને ઉધાર આપવા તૈયાર હોય છે. આવી સ્થિતિમાં, તમારે જાણવું જોઈએ કે તમે તમારા ખાતામાંથી 10,000 રૂપિયા ઉપાડી શકો છો
વર્ષ 2026 ગુજરાતના ખેડૂતો માટે ઘણી નવી તકો લઈને આવ્યું છે. આજે આપણે ‘આઈ-ખેડૂત’ (i-Khedut) પોર્ટલ પર આવેલી એવી ટોપ 10 નવી યોજનાઓ વિશે વાત કરીશું, જે સાચા અર્થમાં ગુજરાતની ખેતીનું ચિત્ર બદલી શકે છે. તો ચાલો, વિગતવાર સમજીએ.
પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2026 વિશેની સૌથી લેટેસ્ટ અને સાચી માહિતી મેળવીશું. જો તમે ગુજરાતના વતની છો અને તમારું પોતાનું પાકું મકાન બનાવવા માંગો છો, તો સરકાર તમને ₹1,70,000 (એક લાખ વીસ હજાર) ની સહાય આપે છે.
લીઝ એગ્રીમેન્ટ અને રેન્ટ એગ્રીમેન્ટ વચ્ચેનો તફાવત જાણો. કયો કરાર તમારા માટે ફાયદાકારક છે? ભાડાના નિયમો અને સમયગાળા વિશેની સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં વાંચો.
ગુજરાત સરકારની ‘ખાતેદાર ખેડૂત અકસ્માત વીમા યોજના’ હેઠળ હવે એક પણ રૂપિયાના પ્રીમિયમ વિના ₹4 લાખની સહાય મળશે. અકસ્માતે મૃત્યુ કે અપંગતાના કિસ્સામાં ખેડૂત કે તેમના વારસદારોને આ લાભ મળશે. 5 થી 70 વર્ષની વયના ખાતેદારો માટે 150 દિવસમાં ઓફલાઇન અરજી કરવી ફરજિયાત છે. સંકટ સમયે પરિવારને આર્થિક રક્ષણ આપતી
સાત ફેરા સમૂહલગ્ન યોજના: ગુજરાત સરકાર દ્વારા સમૂહલગ્નને પ્રોત્સાહન આપવા નવયુગલને ₹12,000 અને આયોજક સંસ્થાને ₹3,000 ની સહાય આપવામાં આવે છે. ₹6 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો આનો લાભ લઈ શકે છે.
“જાણો કોણ છે રુબલ નાગી? જેમણે શિક્ષણ જગતનો નોબેલ ગણાતો ‘ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2026’ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. વાંચો તેમની ઝૂંપડપટ્ટીથી આંતરરાષ્ટ્રીય સ્ટેજ સુધીની પ્રેરણાદાયી સફર.
શું તમે પણ વિદેશ પ્રવાસથી પરત ફરી રહ્યા છો? જો … Read more
GSSSB દ્વારા ૫,૩૭૦ જગ્યાઓ માટે મેગા ભરતીની જાહેરાત કરવામાં આવી છે. સ્નાતક ઉમેદવારો ૫ થી ૨૦ ફેબ્રુઆરી, ૨૦૨૬ સુધી OJAS પર ઓનલાઇન અરજી કરી શકશે. પસંદગી સીબીઆરટી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા દ્વારા કરવામાં આવશે.