ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: જમીનની વારસાઈ નોંધણી હવે માત્ર ₹300 માં! સંપૂર્ણ માહિતી
ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે, જેમાં તેઓ જંત્રી આધારિત ઊંચી સ્ટેમ્પ ડ્યુટીના બદલે માત્ર રૂ. ૩૦૦ ના ટોકન દરે વારસાઈ જમીનમાં ફેરફાર કરી શકશે. આ નિર્ણયથી રાજ્યના આશરે ૨૦ લાખ નાના અને સીમાંત ખેડૂતોને સીધો ફાયદો થશે. આનાથી કાયદેસર દસ્તાવેજ બનશે, બેંક લોન સરળ બનશે અને પારિવારિક